Translate

શનિવાર, 5 જાન્યુઆરી, 2019

ગેસ્ટબ્લોગ : ભક્તિ કે પલાયનવાદ ?


- નીતા રેશમિયા        

  ભક્તિ સાથે પલાયનવાદ શબ્દને સકળાયેલો જોઇને આસ્તિકોનાદિલમાથોડો રજ ચોક્કસ ઉભો થશે પણ આધુનિક સમયમાદરેક પેઢીને ઓછે વત્તે અશે ભક્તિનાનામે જવાબદારીઓમાથી છટકબારી શોધતાજોઇને આ બ્લોગ લખવાનુમન થયુ‘.
           ભક્તિનાનામે પલાયનવાદને જીવનનો અહમ હિસ્સો બનાવવાની ફાવટ હવે ઘણાને આવી ગઇ છે. પહેલાનાજમાનામાવહુને માથે બધી જવાબદારીઓ નાખીને ભક્તિને નામે મદિરે પલાયન થતી સાસુઓની સખ્યા વિશાળ હતી. પ્રભુ ભક્તિ કરવા પલાયન થયેલી વ્યક્તિ ભક્તિમાલીન થઇ જાય તો નો પ્રોબ્લેમ પણ દર્શન પછી મદિરનાઓટલે બેસીને ગામની પચાત કરે કે ઘરમામાળા ફેરવતાફેરવતાવોચડોગની જેમ બધાનાકામનુઇન્સપેક્ષન કર્યા કરે તો એને ભક્તિનો કયો પ્રકાર ગણવો ? પણ સરતાસમય સાથે સાસુ-વહુનાધો પણ સુગધિંત થયાછે. આજે બને જણાપ્રેમપૂર્વક એકબીજાનો હાથ પકડીને દરેક કાર્યને સફળતાનાશિખરે પહોંચાડવાની સમજ કેળવી ચુકયાછે. હવે ભક્તિનાનામે થતો પલાયનવાદ નવાસ્વરૂપે વકર્યો છે. આ દૂષણમાભ અને દેખાદેખીનુમિશ્રણ થયુછે. પોતાનાવૈભવનુપ્રદર્શન કરવામોટી મોટી કથાઓનુઅને મહાપૂજાઓનુઆયોજન કરતાભક્તોની સખ્યા હવે અનેકગણી થઇ ગઇ છે. ભક્તિનાનામે પારકા લોકોને છેતરતા ઢોંગી સાધુ, બાવાની જમાતને પણ વિસરાવી દે એવી એક આખેઆખી ફોજ છે જે પોતાનાનિજી સ્વાર્થ અને અહમને પોષવા ભગવાનને પણ છેતરે છે અને પોતાની જાતને પણ છેતરે છે. આવાયજમાનો પલાયનવાદી ભક્તોનાપોષક છે. આવી કથાઓમાશ્રોતારૂપે આવેલાપલાયનવાદીઓનાજમાવડાને કથા કરતાગામની પચાતમાઅને કુથલીમાવધુ રસ હોય છે.
આ તો ઉદાહરણ માત્ર છે પણ મેં એવાઅનેક લોકોને જોયા છે જે યત્રવત નિયમોનુપાલન કરવાપાઠ, પૂજા, જપ-તપ કે યોગ સાધના કરતાહોય પણ એમનુમનોજગત અને ભાવજગત , ધ આખે પણ સસારની માયામાજ અટવાયેલુહોય. જે સાચી ભક્તિ કરે છે એ પ્રભુમાએટલુલીન થઇ જાય છે કે એને આસપાસનાઘોંધાટ કે ઘટનાઓ વિક્ષિપ્ત નથી કરી શકતી. એટલે જ રાઇદાસે મોચીકામ કરતાકરતાપ્રભુનામ સ્મરણ કર્યું તો બાબા હરિદાસે સફાઇકામ કરતાકરતાપ્રભુને ભજ્યા‘. એમની ભક્તિ થકી એ વાત સાબિત થઇ ગઇ કે પોતાની સાસારિક જવાબદારીઓ નિભાવતાનિભાવતાપણ સાચી ભક્તિ કરી શકાય છે. કારણકે આવાભક્તો ઇશ્ર્વરને શોધવાબહાર ફાફા નથી મારતા‘. પોતાનાસ્વમાછુપાયેલાઇશ્ર્વર સાથે તાદામ્ય સાધીને સતત કાર્યરત રહે છે. એટલે જ વર્ક ઇઝ વરશીપ એવુકહેવાયુછે.
          અર્થાત ભક્તિમાએટલાતલ્લીન થઇ જાવ કે હાથ ધરેલુકાર્ય કરવુએ પણ ભક્તિ કરવા સમાન બની જાય.પણ ક્ઇ કેટલાય લોકો આજે આ વાત વિસરી ગયાછેે. આપણે ભક્તિને જવાબદારીઓમાથી મુકત થવાનુસાધન સમજી લીધુછે. મદિરનુપરિસર એટલે ચોવટનુમેદાન અને યાત્રાધામ એટલે પર્યટનનુસ્થળ. મનમાથી આસ્થા ઉચાળા ભરી ગઇ હોય અને ઇચ્છાઓ ઉછાળા મારી રહી હોય એવી પરિસ્થિતિમાભગવાન સામે આખ બધ કરીને પ્રાર્થના અને પૂજા કરતામાણસો મને ભક્ત ઓછા અને ભોગી વધુ લાગે છે.
            ઇંગ્લીશમાભક્ત માટે બહુ સુદર શબ્દ છે. ડિવોટી. ડિવોટી એટલે સમર્પિત. જે ભગવાનને પોતાનુસર્વસ્વ સમર્પિત કરી શકે એ જ ભક્ત બની શકે. મતલબ સાચી ભક્તિમામાત્ર અને માત્ર સમર્પણભાવનુમહત્વ છે. અને આ સમર્પણ એ ભગવાનને કરવાનુછે જે આપણી અદર જ વસે છે. એટલે જ ભક્તિમાઘ્યાન, યોગ, સાધનાનુમહત્વ અનેકગણુછે જેમાઆપણે આપણામાહયલાસાથે જ જોડાવાનુહોય છે. ભગવાનને સમર્પિત થવામાટે થતી ભક્તિ એેક એવી સુદર પ્રકિયા છે જેમાઆપણાત:કરણમામા:ણસાઇનુઉર્ધ્વગમન થાય છે. એટલે જ કહેવાયુછે કે ભક્તિ એટલે જાત સાથે જોડાઇને સસારિક જજાળમાથી મુક્ત થવાનો માર્ગ. પણ સાસારિક જજાળનુમૂળ કારણ છે આપણો લોભ, મોહ, સ્વાર્થ જેવાનકારાત્મક તત્વો.
ગીતાજીમાભગવાન શ્રીકૃષ્ણએ કહયુછે કે એમનો સૌથી ગમતો આહાર છે , અહકાર. એટલે જ આપણે ભક્તિ દ્વારા આપણો અહકાર, દ્વેષ, ઇર્ષ્યા, વેર-ઝેર, લોભ, લાલચ જેવાઅનેક નકારાત્મક તત્ત્વોને પ્રભુ ચરણે સમર્પિત કરીને મનથી વિશુદ્ધ થવાનુછે. સ્વાર્થ અને અહકાર ત્યજીને નિરાભિમાની બનવાનુછે જેથી ભક્તિ આપણને એવી શક્તિથી ભરી દે જેનાથકી આપણે જીવસેવા અને સમાજકલ્યાણનાકાર્યોંનાસેતુ બનીએ. પરતુ ભક્તિનાનામે એક્સેપિઝમ અને પ્રોકાસ્ટિનેશને પોતાની આદત બનાવીને કાર્યશૈલીનો એક ભાગ બનાવી દેતામાણસો અજાણતાજ ભાવી પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યાહોય છે. જો આવુજ ચાલતુરહ્યુતો આજની યુવાપેઢીનામાનસમાભક્તિ દ્વારા ઉદભવતી આસ્થાનુસ્થાન નાસ્તિકતા લઇ લેશે. આજની યુવાપેઢીને ભક્તિનો સાચો અર્થ મોટેરાઓ, ગુરુજનો અને એ જ કથાકારો શીખવી શકે જેણે ભક્તિ દ્વારા અનેક જીવનને નિરામય બનાવ્યા હોય, જેમનાઆચાર, વિચાર અને વ્યવહારમાપ્રભુનાસાનિધ્યનો અનુભવ કરાવવાની ક્ષમતા હોય. કારણ આજનાયુવાવર્ગને ઠાલાસલાહ સુચનમાનહીં પણ  જીવત ઉદાહરણમારસ હોય છે.
            આજનો યુવાવર્ગ એક પ્રશ્ન વારવાર પુછે છે.  ભગવાન ક્યાછે ?
એક વાર ઓશોને એક શિષ્યએ પુછ્યુકે ભગવાન છે ખરો ? ત્યારે ઓશો એ બહુ જ સુદર જવાબ આપ્યો. અગર ઇશ્ર્વર હૈ તો ફિક્ર ક્યુઔર અગર નહીં હૈ તો જિક્ર ક્યુ‘ ?
        આ ફ્રિક અને જિક્ર વચ્ચે અટવાતાયુવાનોને મીરા, દાલ, નરસિંહ મહેતા, સુરદાસ, રાઇદાસ, તુકારામ, જ્ઞાનદેવ જેવાઅનેક મહાન ભક્તોનુઉદાહરણ આપીને એ સમજાવવાની જરુર છે કે ભગવાનને પામવાની એમની અદમ્ય ઘેલછા એમની નિષ્કિયતામાથી નહોતી જન્મી. સાસારિક જવાબદારીઓનાવહનનાડરથી તેઓએ સાસારિક પ્રવૃત્તિઓ નહોતી ત્યાગી પરતુ ભગવાન પર એમનો ભરોસો એટલો દૃઢ હતો કે એમનાજીવનનુકોઇ પણ કર્મ એમને ચિંતિત નહોતુકરતુ‘.
શુઆપણે પલાયનવાદ છોડીને કર્મઠતાને જ નિષ્ઠાપૂર્વક થતી ભક્તિ ન માની શકીએ? એને માટે માત્ર એક જ શ્ર્લોક યાદ રાખવો પર્યાપ્ત છે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન....


- નીતા રેશમિયા     

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો