tag:blogger.com,1999:blog-1457211554006057904.post7947090745393373401..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: દ્રૌપદી અને દામિનીVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-24488674848316752422013-02-20T09:45:35.318-08:002013-02-20T09:45:35.318-08:00ડો. સાહેબ, પ્રતિભાવ આપવા બદલ આભાર. મારા મતે R.S.S....ડો. સાહેબ, પ્રતિભાવ આપવા બદલ આભાર. મારા મતે R.S.S.ના અધ્યક્ષનું વિધાન રેપના સંદર્ભે જ કરાયેલું અને મારા મતે તે આ ચર્ચા વેળા બિલકુલ Out of Context નહોતું. તેઓ ભારત અને ઇન્ડિયા શબ્દો દ્વારા પશ્ચિમી સંસ્ક્રુતિને બળાત્કાર જેવી ઘટના માટે જવાબદાર ઠેરવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં,જે મારા મતે યોગ્ય નથી.બ્લોગમાં જેના મુખેથી આખી વાત મેં લખી હતી તે દ્રૌપદી પર પણ તેના દિયર દુશાસને બળાત્કારનો પ્રયત્ન કરેલો તે ઘટના (મહા)ભારતમાં જ બનેલી જે વખતે કદાચ 'ઇન્ડિયા' નામ પણ આપણા દેશને મળ્યું નહોતું.આમ બળાત્કાર પુરુષની વિક્રુત માનસિક્તાને કારણે ઉદભવે છે જેનો આધાર તે કયા દેશનો કે કયા દેશમાં છે તેના પર રહેલો નથી. લોકશાહીમાં કોઈને પણ પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે અને તે વિચારો વિશે ટીકા-ટીપ્પણી કરવાનો પણ બધાંને હક્ક છે.મેં વિશે મારો અંગત અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને મારા બ્લોગ વિશે તમે જે ફીડબેક શેર કર્યો તેને પણ હું રીસ્પેક્ટ આપું છું.<br />- વિકાસ ઘનશ્યામ નાયક <br />Vikas Ghanshyam Nayakhttps://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-74484340589487258872013-02-20T09:43:22.872-08:002013-02-20T09:43:22.872-08:00અન્ય અંગ્રેજી અખબારોની જેમ જ તમે 'દ્રૌપદી અને...અન્ય અંગ્રેજી અખબારોની જેમ જ તમે 'દ્રૌપદી અને દામિની' માં ટાંકેલ R.S.S.ના અધ્યક્ષનું વિધાન Out of Context હતું. મૂળ ભાષણને પૂરેપૂરું સાંભળ્યા કે વાંચ્યા વિના તમારે કોઈના વિધાન લખવા જોઇએ નહિ.<br />- ડો. ભરત પાલન (ઇમેલ દ્વારા) <br />Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-69297996773126102402013-02-20T09:42:28.255-08:002013-02-20T09:42:28.255-08:00Dear Vikasbhai,
'દ્રૌપદી અને દામિની' બ્લો...Dear Vikasbhai,<br /> 'દ્રૌપદી અને દામિની' બ્લોગમાં બળાત્કાર વિષે ની છણાવટ તટસ્થ અને વિચાર પ્રેરક રહી. સામાન્ય જનતાથી લઈને સમાજવિજ્ઞાનીઓ ને મૂંઝવતા પ્રશ્નો મૂકી, ધધૂપપૂ ઓ એ કરેલા બફાટ અને નારી ને જ દોષ આપવાની માનસિકતા (victimising the victim) ને આવરી લઇ તમે આખા મુદ્દા નું સુપેરે વિહંગાવલોકન કરાવ્યું. પણ એક શિક્ષક કે સમાજશાસ્ત્રી તરીકે, મને સમસ્યા જેટલો જ રસ સમસ્યાના સમાધાન માં છે . વર્મા કમિટી એ આપેલા 10 સૂચનો વિષે ની માહિતી અને તે વિષેની મુદ્દાસર છણાવટ પણ તમારી કોલમ દ્વારાવાચકો સુધી પહોંચે એવી આશા છે.<br />ખેવના દેસાઈ, સાંતાક્રુઝ (પ), મુંબઈ Anonymousnoreply@blogger.com