tag:blogger.com,1999:blog-1457211554006057904.post7776698016463811602..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: શતાબ્દીમાં યાત્રાનો એક યાદગાર અનુભવVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-22129174936470275852010-04-25T11:25:07.775-07:002010-04-25T11:25:07.775-07:00'શતાબ્દીની યાદગાર સફર'નો બ્લોગ વાંચી એક વા...'શતાબ્દીની યાદગાર સફર'નો બ્લોગ વાંચી એક વાચક મિત્ર ગિરીશ જોશીએ ઇમેલ દ્વારા ફીડબેક આપતાં લખ્યું કે બ્લોગ સારો હતો અને તેઓ પોતે શતાબ્દીમાં છેલ્લા દસ વર્ષથી મુસાફરી કરે છે.પણ તેમની એક ફરિયાદ છે કે આટલા વર્ષોમાં શતાબ્દીમાં અપાતા ભોજન અને નાસ્તામાં કોઈ ફરક નથી.ફક્ત એક ઉપમા ઉમેરાયો છે.બીજી પણ એક વાત ગિરીશભાઈને ખૂંચે છે અને તે છે ૭:૦૦ વાગે શતાબ્દીમાં વાપીથી ચડતા ખાસ માણસોને અપાતી ટ્રીટમેન્ટ.આ લોકો પાસે કન્ફર્મ્ડ ટિકીટ પણ ન હોવાં છતાં તેમને ખાસ વાપીથી આવતા સમોસા, ઢોસા અને શેઝવાન રાઈસ પિરસવામાં આવે છે.તેમને ક્યારેય કોઈ દંડ ફટકારાતો નથી કે નથી. તેઓ ટ્રેન પણ તેમની પોતાની માલિકીની હોય એમ બેફામ વર્તી મોટેથી ઘાંટા પાડે છે અને સીટ પરના હેન્ડલ પર બેસી જાય છે.ટ્રેનનાં વેઇટરો પણ આ ખાસ પેસેન્જરોને સાચવે છે અને ટ્રેન બદલાવા છતાં આ વાપીવાળા મુસાફરોમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.<br /> ગિરીશભાઈ વધુમાં લખે છે કે બ્લોગમાં છાપેલી કમેન્ટ્સ દ્વારા સમીર શુક્લ સાચું જ જણાવે છે કે શતાબ્દી કરતા હવે સૂર્યનગરી વધુ ઝડપે અને ઓછા સમયમાં અમદાવાદ પહોંચાડે છે પણ સૂર્યનગરી હંમેશા મણિનગર સ્ટેશને પંદર મિનિટ ઉભી રહે છે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-84868507829241471142010-04-19T11:00:58.037-07:002010-04-19T11:00:58.037-07:00આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-49375261802889539252010-04-19T11:00:16.262-07:002010-04-19T11:00:16.262-07:00તું ચોક્કસ એક દિવસ રેલ્વે મંત્રી બનીશ!!!
- અનામતું ચોક્કસ એક દિવસ રેલ્વે મંત્રી બનીશ!!!<br />- અનામAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-54412096787389369342010-04-19T10:59:19.252-07:002010-04-19T10:59:19.252-07:00હું મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી પ્રથમ શતાબ્દી ટ્રે...હું મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી પ્રથમ શતાબ્દી ટ્રેનમાં યાત્રા કરનાર ભાગ્યશાળી પ્રવાસી હતો! એ સમયે તો શતાબ્દી ફક્ત સૂરત અને વડોદરા જ થોભતી હોઈ અમદાવાદ પહોંચવામાં આજે લાગે છે એ કરતાંયે ઓછો સમય લાગતો અને ખૂબ મજા આવતી.પણ હવે રાજકારણીઓની દખલગીરીને લીધે શતાબ્દી પણ ઘણાં બધાં સ્ટેશનોએ ઉભી રહે છે અને જોઇએ એવી મજા આવતી નથી.જો કે એ પ્રથમ યાત્રા દરમ્યાન પણ પ્રવાસીઓને અપાનારી સુવિધાઓ ખૂબ સારી હતી.મને હિન્દી ફિલ્મ 'ધ બર્નિંગ ટ્રેન' યાદ આવી ગઈ! હું હવે અમદાવાદ જવા સુર્યનગરી અથવા ગરીબરથ એક્સપ્રેસ ટ્રેન વધુ પસંદ કરું છું કારણ આ ટ્રેનો વચ્ચે બે જ સ્ટેશનોએ થોભે છે અને ઘણાં ઓછા સમયમાં અમદાવાદ પહોંચાડે છે.મને રાજધાનીનો પ્રવાસ શતાબ્દી કરતા વધુ પસંદ છે. <br />- સમીર શુક્લ (મુંબઈ)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-25495249903646504002010-04-19T10:58:39.100-07:002010-04-19T10:58:39.100-07:00હજી સુધી મેં મુંબઈ-અમદાવાદ શતાબ્દીમાં પ્રવાસ કર્યો...હજી સુધી મેં મુંબઈ-અમદાવાદ શતાબ્દીમાં પ્રવાસ કર્યો નથી, પણ મારો ભોપાલ-નવી દિલ્હી તેમજ નવી દિલ્હી-અમ્રુતસર શતાબ્દીમાં યાત્રા નો અનુભવ આ બ્લોગમાં વર્ણવ્યા સમાન જ આરામ અને સુખદાયી રહ્યો હતો.ભોપાલ-નવી દિલ્હી વચ્ચે દોડતી શતાબ્દી ભારતની સૌથી ઝડપી ટ્રેન છે જે કલાકે ૧૫૦ કિમીની ઝડપે દોડે છે અને તે પણ યાત્રીઓને અપાતી સુવિધાઓ માટે પ્રખ્યાત છે. ક્યારેક તક મળે તો એમાં પ્રવાસ નો અનુભવ પણ માણવા જેવો ખરો! <br /><br />- સરીશ કરોથ (મુંબઈ)Anonymousnoreply@blogger.com