tag:blogger.com,1999:blog-1457211554006057904.post7406192022189797444..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: સાહિત્ય સંસદમાં પ્રવાસ વર્ણન લેખો વાંચવાનો અનુભવVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-29976044658269928912018-08-12T11:45:26.900-07:002018-08-12T11:45:26.900-07:00સાહિત્ય સંસદની ગુરુવાર તા.૧૨-૭-૨૦૧૮ની બેઠકમાં કટાર...સાહિત્ય સંસદની ગુરુવાર તા.૧૨-૭-૨૦૧૮ની બેઠકમાં કટારલેખક શ્રી વિકાસ ઘનશ્યામ નાયકે ભારતના જુદાં જુદાં રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન,કેરળનાં નાનાંનાનાં ગામોમાં ફરીને કરેલા પ્રવાસવર્ણનોનું પઠન કર્યું.જે અંતર્ગત અંબોલીના જંગલમાં ભ્રમણ,જેસલમેરની રંગબેરંગી યાત્રા,ઊંટ પર રણયાત્રા, કાઝીરંગામાં હાથી પર વનયાત્રા, જગન્નાથપુરી, કોણાર્કનું સૂર્યમંદિર વગેરે સ્થળોએ એમણે કરેલા પ્રવાસની રોમાંચક ઘટનાઓનું આલેખન એટલું રોચક શૈલીમાં કર્યું હતું કે ભાવકોને પણ એમની સાથે સાથે પ્રવાસ કરી રહ્યા હોય એવી અનુભૂતિ થઈ.આભાર અને અભિનંદન વિકાસભાઈ.પ્રીતિ જરીવાલાnoreply@blogger.com