tag:blogger.com,1999:blog-1457211554006057904.post4549864749946049645..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: કબૂતરને ચણ આફતને આમંત્રણ?Vikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-5685256345413100792019-06-09T12:30:16.450-07:002019-06-09T12:30:16.450-07:00'કબૂતરને ચણ' બ્લૉગ લેખના અનુસંધાનમાં જણાવવ...'કબૂતરને ચણ' બ્લૉગ લેખના અનુસંધાનમાં જણાવવાનું કે કોઈ પણ વ્યક્તિને કોઈ રોગ થવાનો હશે તો દુનિયાની કોઈ તાકાત તે થતાં રોકી શકે નહીં. જૈન આશ્રમો તેમજ હિન્દુ શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે. આજે અનેક જગ્યાઓએ અન્નદાન, પાણી દાન અને સદાવ્રત ખાતાઓ ચાલે જ છે. એકલ દોકલ વ્યક્તિને થતાં રોગથી સર્વે ને તેમ જ થશે એમ માનવું અતિશયોક્તિ ભર્યું છે. પૃથ્વીનું તાપમાન પણ વધતું જશે અને નવા રોગો ઉદ્ભવિત થશે માટે શાંતિદૂત - કબૂતરને અપાતા ચણનો વિરોધ ન જ થવો જોઈએ. પહેલા ના જમાનામાં તો ગામે ગામે ચબૂતારા રહેતા અને સવારે સૂર્યોદય સમયે નાખેલ ચણ માત્ર પંદરેક મિનિટમાં કબૂતરો ખાઈ લેતા. ત્યારે બ્લૉગમાં ઉલ્લેખ કર્યો છે તેવા રોગો થતાં નહોતાં. કરોડો લોકોમાંથી બે પાંચ જણને થતાં રોગ હોય તો તે ગમે ત્યાં થવાના જ.નીતીન જયંતિલાલ બજરીયાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-6094278555568746472019-05-18T07:45:20.126-07:002019-05-18T07:45:20.126-07:00લેખની તરફેણમાં વધુ પ્રતિભાવો અને માત્ર એક જ પ્રતિભ...લેખની તરફેણમાં વધુ પ્રતિભાવો અને માત્ર એક જ પ્રતિભાવ તેની વિરુદ્ધમાં આવ્યો હોવાની ખુશી છે કારણ તેનો અર્થ લોકો હવે સમજવા લાગ્યા છે કે જીવદયા સારી વાત છે પણ સાથે સ્વચ્છતા અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વનું અને જરૂરી છે.Vikas Ghanshyam Nayakhttps://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-20720859430891524302019-05-18T07:44:52.240-07:002019-05-18T07:44:52.240-07:00બ્લડ પ્રેશર અને ડીપ્રેશન કેમ?કેન્સર કેમ?જુવાન માણસ...બ્લડ પ્રેશર અને ડીપ્રેશન કેમ?કેન્સર કેમ?જુવાન માણસને બ્રેન સ્ટ્રોક કેમ?ડાયાબીટીસ - ડાયાલીસીસ કેમ?કુદરતી આફતો અને દુકાળ કેમ?ધરતી કંપ અને આપઘાત કેમ? કારણ આપણે દયાને દીલમાંથી દેશવટો આપી દીધો છે.દયા પરમ ધર્મનું મૂળ છે.પશુ પંખીને ખવડાવવાથી પુણ્ય થાય છે.પુણ્યથી રોગ આવતા અટકી જાય છે.પાપથી ભયંકર રોગોમાં સપડાઈ જવાય છે.કુપ્રચાર થાય છે કે પંખીને ચણ નાખવાથી રોગ થાય છે.અમદાવાદમાં ખંભાતમાં ગલીએ ગલીએ ચબૂતરા હતાં.જીવતા ભગવાન ગૌમાતા-કબૂતરને ખવડાવવાની મજા ઓર જ છે. ધનસુખ મહેતાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-63513358148294482492019-05-18T07:44:03.301-07:002019-05-18T07:44:03.301-07:00અમારા સગામાં એક યુવાનને બ્લોગ લેખમાં નમ્રતાબેન ને ...અમારા સગામાં એક યુવાનને બ્લોગ લેખમાં નમ્રતાબેન ને જે રોગની વાત કરી હતી તે જ રોગ લાગુ પડ્યો છે.પ્રાર્થના કે આ દિશામાં નક્કર પગલાં લેવાય અને આ રોગ ફેલાતો અટકાય. શાંતિભાઈ રતનશી શાહnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-19775754730767733112019-05-18T07:42:44.396-07:002019-05-18T07:42:44.396-07:00કબૂતર ને ચણ કે આફતને આમંત્રણ બ્લૉગ લેખ આંખ ઉઘાડનાર...કબૂતર ને ચણ કે આફતને આમંત્રણ બ્લૉગ લેખ આંખ ઉઘાડનારો બની રહ્યો. કબૂતરોને લીધે સ્વાસ્થ્ય સામે ઉભા થતા આ ગંભીર ભય અને જોખમને લીધે જ લંડનના ટ્રાફલગર સ્કવેર ખાતે હવે એક પણ કબૂતર જોવા મળતું નથી,જ્યાં અગાઉ કબૂતરો જ પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતાં. આ રોગનો ફેલાવો થતો અટકાવવા જ બ્રિટીશ સરકારે તાત્કાલિક પગલાં લીધાં. તમારી કટાર દ્વારા આ અંગે જાગૃતિ ફેલાવવા બદલ આભાર. આશા છાયાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-63393376065836742722019-05-18T07:41:41.757-07:002019-05-18T07:41:41.757-07:00કબૂતરને ચણ નાખવાથી થતા ગેરફાયદા અને તેના પર પ્રતિબ...કબૂતરને ચણ નાખવાથી થતા ગેરફાયદા અને તેના પર પ્રતિબંધ અંગેનો બ્લોગ લેખ એક આવકાર દાયક પગલું છે. આ દિશામાં વધુ નક્કર પગલા લેવાની જરૂર છે.નીતા મહેતાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-51683251359283285172019-05-18T07:40:16.330-07:002019-05-18T07:40:16.330-07:00હું પણ આ કબૂતરથી ફેલાનારા રોગ નો ભોગ બની ચૂકયો છું...હું પણ આ કબૂતરથી ફેલાનારા રોગ નો ભોગ બની ચૂકયો છું. હું એક સમયે અમારી રહેણાંક સોસાયટીનો અધ્યક્ષ રહી ચૂક્યો છું અને મેં કબૂતરને સોસાયટીના પ્રાંગણમાં ચણ નાખવા પર પ્રતિબંધ મૂકવાનો સારો એવો પ્રયાસ કર્યો હતો પણ અમારી સોસાયટીના જ કેટલાક જીવદયા પ્રેમીઓએ મને એમાં સફળ થવા દીધો નહોતો. તેમનો એવો આગ્રહ હતો કે તેઓ પોતાના હાથે જ સોસાયટીના પ્રાંગણમાં જ ચણ નાખે. અમારી સોસાયટીનું બિલ્ડીંગ રી-ડેવલપમેન્ટમાં જવાનું હતું પણ તે આ જીવદયા પ્રેમીઓને લીધે જ શક્ય ના બન્યું. તેમણે એવી માંગણી મૂકી કે સોસાયટીનું બિલ્ડીંગ રી-ડેવલપ થાય ત્યારે તેના પ્રાંગણમાં જ એક કરતાં વધુ ચબૂતરા બનાવવામાં આવે. આ મુદ્દાને લીધે રી-ડેવલપમેન્ટનું કામ આગળ વધી શક્યું નહીં. આશા છે કે તમારો બ્લોગ લેખ વાંચી વધુ ને વધુ સોસાયટીઓ કબૂતરને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકવા તૈયાર થાય. સર્વોચ્ચ અદાલતે પણ આ અંગે ચોખવટ કરેલી છે અને પ્રતિબંધનું સમર્થન કરેલું છે. લોકો સમજે અને સ્વચ્છતા પર ધ્યાન આપે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-10816596252146539462019-05-18T07:39:14.464-07:002019-05-18T07:39:14.464-07:00તમારો કબૂતર ને ચણ કે આફતને આમંત્રણ બ્લૉગ લેખ વાંચ્...તમારો કબૂતર ને ચણ કે આફતને આમંત્રણ બ્લૉગ લેખ વાંચ્યો. આ અછૂતા મુદ્દા અંગે જાગૃતિ લાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું પોતે આ સમસ્યાનો ભોગ બની ચૂકી છું અને લેખમાં જેમનો ઉલ્લેખ હતો તે ડૉક્ટર્સની દવા મેં પણ લીધી છે. મારા ફેફસાં પર પણ કબૂતરના હગારની ફૂગને લીધે જ જાળાં બાઝી ગયા હતાં અને હું હજી સુધી સંપૂર્ણ સાજી થઈ શકી નથી.તરલા ગાંધીnoreply@blogger.com