tag:blogger.com,1999:blog-1457211554006057904.post3642125258050365871..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: અનામતની રામાયણVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-13143972372851629312015-10-17T04:19:42.926-07:002015-10-17T04:19:42.926-07:00અનામત એટલે હરીફાઈ અને સંઘર્ષનો અભાવ. મનુષ્યના સત્વ...અનામત એટલે હરીફાઈ અને સંઘર્ષનો અભાવ. મનુષ્યના સત્વનું ઉજાગર કરનાર તત્વ. આ તત્વના અભાવે કોઈ કોમ વિકાસ ના સાધી શકે. 65 વર્ષ પછી પણ જો એ અનામત નીતિ પછાત વર્ગોનું પછાતપણું દુર ના કરી શકે અને ફક્ત રાજકારણીઓને ચરી ખાવાનું મેદાન બનતુ હોય તો એ નીતિ શીઘ્ર ફગાવી દેવા લાયક છે.<br />- રમણ પરીખ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-10831867096599151912015-10-17T04:19:19.890-07:002015-10-17T04:19:19.890-07:00'બ્લોગને ઝરૂખેથી...' કટાર માં અનામત વિષેનો...'બ્લોગને ઝરૂખેથી...' કટાર માં અનામત વિષેનો લેખ ખરેખર અસરકારક રહ્યો. સત્તાભૂખ્યા અને પૈસાભૂખ્યા નેતાઓ પોતાનો સ્વાર્થ સાધવા કઈ હદ સુધી જઈ શકે તેનો સચોટ દાખલો અનામત છે.<br />ભારતીય બંધારણ દરેક નાગરિકને એકસમાન તકો અને અધિકારો આપે છે. અનામત દ્વારા બંધારણની આ જોગવાઈના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. અને લોકો આવા લેભાગુ નેતાઓની જાળમાં ફસાઈ જાય છે. દેશનો સામાન્ય નાગરિક આવવા છળને ક્યારે સમજશે?<br />- જયસિંહ સંપટAnonymousnoreply@blogger.com