tag:blogger.com,1999:blog-1457211554006057904.post1613136891813030532..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: તમારી આંખના ખૂણા ભીના થાય છે?Vikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-85323938614161562082017-05-27T04:39:37.377-07:002017-05-27T04:39:37.377-07:00સંવેદનશીલતા પરનો લેખ વાંચી હું પ્રભાવિત થયો.એમાં ત... સંવેદનશીલતા પરનો લેખ વાંચી હું પ્રભાવિત થયો.એમાં તમે શોખ કેળવવાની વાત કરી એ ખુબ ગમી. મારી ઉમર ૬૧ વષૅની છે અને હું ૬૧ થી વધું શોખો ધરાવું છું. આજે ભારતની આઝાદી ને ૭૦ વષૅ થઈ ગયા, છતાં પણ આપણા દેશમાં મહાપાલિકા, રાજ્યો, સરકારી દરેક ખાતું ભ્રષ્ટાચારથી ખદ્ બદે છે. પૈસા ખવડાવ્યા વગર કામ થતું જ નથી. ગામડાઓમાં તથા શહેરો વચ્ચે મોટી ખાઈ છે. ત્યારે તે ખાઈ પુરવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ફકત ૪ કલાકની જ ઉંઘ લઈ, દેશ દાઝની ભાવના જગાડી રહ્યા છે, ત્યારે ૧૨૫ કરોડ દેશવાસીઓ રોજના ફક્ત ૪ કલાક કામ દેશના ભાઈ /બ્હેનો માટે કરશે તો ભારતનું વિશ્વમા પ્રથમ નામ આવશે તેમાં મને જરા પણ શંકા નથી. આજે ગામડાઓમા શાળા નથી, શિક્ષકો ના ઠેકાણા નથી. પિવાના પાણીની સગવડો નથી. કેટલાક ગામડાઓમા ટોયલેટોની સગવડ આજે ૭૦વષૅ પછી પણ નથી થઈ શકે. બીજી બાજુ શહેરોમાં શિક્ષણ મોઘું છે. શાળા/કોલેજમાં ઍડમીશન પૈસા ખવડાવીને પણ મળતું નથી. મકાનોના ભાવો ૧૦ વષૅમા આસમાને ચઢી ગયા છે. જાત પાત, ભ્રષ્ટાચાર, ગરીબી, મોંઘવારી આતંકવાદ દૂર ફકત ' મોદી' એકલા નહી કરી શકે. આપણે પણ આપણા દેશવાસીઓના કામમાં મદદરૂપ થાય તેવા રોજના ફકત ૪ કલાક આપવા જોઇએ અને પછી જુઓ આ મોદી સરકાર આ દેશને કઈ ઉંચાઈએ લઈ જાય છે. તમારામાં જે આવડત હોય, રસ હોય તેવી પ્રવૃતિ વિના મુલ્યે દેશવાસીઓને આપો/શિખવાડો.રોજના ૪ કલાક માં.રજનીકાંત વેલજી સાવલાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-54333231152003421102017-05-27T04:37:59.147-07:002017-05-27T04:37:59.147-07:00બાળક જન્મે ત્યારે રડે એ બહુ જરૂરી છે. જો એ ન રડે ત...બાળક જન્મે ત્યારે રડે એ બહુ જરૂરી છે. જો એ ન રડે તો ડૉક્ટર એની પીઠ ઠપકારીને રડાવે છે કારણ કે એમને ખબર છે કે જો બાળક રડશે તો જ જીવી શકશે. લાગણીનાં તાર ઝણઝણાવી દે તેવી કોઇ પણ ક્ષણે આંખમાં આંસુ આવી જાય તો એ આપણે સાચા અર્થમાં જીવી રહ્યા છીએ તેની નિશાની છે. એક ખ્યાતનામ શાયરે લખ્યું છે કે - - - <br />દો ચાર હી આંસુ મેં, જીવનકી કહાની હૈ<br />મોતી કહો તો મોતી પાની કહો તો પાની હૈ. રોહિત કાપડિયાnoreply@blogger.com