tag:blogger.com,1999:blog-1457211554006057904.post335880259001058699..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: પદ્માવતી,લવની ભવાઈ... ફિલ્મોનાં વિરોધની નવાઈVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-16866864756879913482017-12-02T06:41:40.882-08:002017-12-02T06:41:40.882-08:00‘પદ્માવતી અને લવની ભવાઈનો વિરોધ’ એ બ્લૉગ લેખ ખૂબ ગ...‘પદ્માવતી અને લવની ભવાઈનો વિરોધ’ એ બ્લૉગ લેખ ખૂબ ગમ્યો. વિરોધના અનેક કારણ હોઈ શકે છે. અમુક લોકો તો તન-મન-ધન થી સાવ ક્ષુલ્લક જણાતી બાબતો પાછળ જાણે આદુ ખાઇ પડી જતાં હોય છે. તો કેટલાક સામે વાળી વ્યક્તિ ડરપોક હોય તો પૈસા પડાવી શકાશે એવી બદ-દાનત થી વિરોધ કરતા હોય છે. તો વળી કેટલાંક લોકો સાવ નવરા હોય વિરોધ દ્વારા સમય પસાર કરતાં હોય છે. પદ્માવતી ફિલ્મ હજી સેન્સર બોર્ડ દ્વારા પાસ થઈ નથી તો તેનો આટલો જોરદાર વિરોધ શા માટે? આ સરાસર અન્યાય છે.ઈલાક્ષી મર્ચંટnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-40900294208926697852017-12-02T06:40:33.206-08:002017-12-02T06:40:33.206-08:00આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.Vikas Ghanshyam Nayakhttps://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.com